શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત ગંભીર, વીડિયો પુરો જોવા વિનંતી...
- કોરોનાને રોકવા સરકારે લોકડાઉન તો લાધ્યું પણ આ લોકડાઉનથી ખેડૂતોની હાલત ગંભીર બની છે.
- ખેતરમાં 4 મહિનાની કાળી મજૂરી કર્યા બાદ તૈયાર થયેલ ગવારને આજે ખેડૂત માણસની જગ્યાએ ગાય-ભેંસ ખવરાવવા મજબૂર બન્યો છે,
- 3 મજૂરને 500 રુપિયા મજૂરી આપી વિણેલા ગવારનો બજારમાં માત્ર 150 રુપિયા ભાવ મળે છે,
- આ ગવારને બજાર સુધી પહોચાડવાનો ખર્ચ 150 રુપિયા થાય છે...
આ પાછળ મૂળ 5 કારણ જવાબદાર છે...
- બજારમાં માંગ ઘટી
- ખેડૂતોને શાકભાજીનો પુરતો ભાવ ન મળવો
- માર્કેટમાં ચાલતી એજન્ટ અને વચેટિયાશાહી
- સરકારે ખેડૂતોની મૂળ સમસ્યા પર કોઇ ધ્યાન જ આપ્યું નથી,
- શાકભાજી માર્કેટ સુધી પહોંચવાનો ખર્ચ વધુ થાય છે, સામે પુરતો ભાવ નથી...
No comments:
Post a Comment